ધામરડા


આ યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં વસતા આદિજાતિના શિક્ષિત યુવક-યુવતિઓ માટે પાયલોટ તાલીમના માટે રૂ.૨૫.૦૦ લાખની મર્યાદામાં લોન આપવાની જોગવાઇ અમલમાં છે. આ યોજના હેઠળ આવક મર્યાદા ધ્યાનમાં લેવામાં આવતી નથી.તેમજ આ યોજનામાં વિદ્યાર્થીની તાલીમ પૂર્ણ થયા બાદ છ માસ પછી લોનની રકમ કુલ-૬૦ હપ્તામાં ભરપાઇ કરવાની રહે છે. જેનો વ્યાજનો દર વાર્ષિક ૪% છે.

પાયલોટ તાલીમ
1 of ધામરડા
Also in this Section