લોન માટે અરજી કરો
Department and HOD'S
આદિજાતિ વિકાસ વિભાગ
આદિજાતિ વિકાસ કમિશ્નર
ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત
ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન
ગુજરાત રાજ્ય ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી
ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી
વનબંધુ કલ્યાણ યોજના
ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન
ગુજરાત સરકાર
Skip to Main Content
Read My Screen
English Version
A-
A
A+
Search
Search Button
હોમ
અમારા વિષે
પરિચય
રચના
કાર્ય
વહીવટી માળખું
બોર્ડ ઓફ ડિરેક્ટર્સ
મૂડી ભંડોળ
વાર્ષિક અહેવાલ
સમાચાર
નીતિઓ
કાયદા અને નિયમો
પરિપત્ર
સરકારી ઠરાવો
વિનીયમો
સુચનાઓ
યોજનાઓ
યોજનાકીય માહિતી પુસ્તિકા
સફળતા ના કિસ્સાઓ
યોજનાઓ
સહાય કેન્દ્ર
માહિતી કેન્દ્રો
ફોર્મસ અને ડાઉનલોડ
અભિપ્રાય
FAQs
જાહેર નોટીસ
માહિતી મેળવવાનો અધિકાર
મહત્વની કડીઓ
જાહેર સેવાઓ અંગેનો નાગરિકોનો અધિકાર
પબ્લિકેશન
ટેન્ડર
આર્કાઇવ
સંપર્ક
Home
યોજનાઓ અને પ્રોજેક્ટ
શિક્ષિત બેરોજગાર યુવાનોને પેટ્રોલપંપ, ગેસ, કેરોસીનની એજન્સી માટે લોન
શિક્ષિત બેરોજગાર યુવાનોને પેટ્રોલપંપ, ગેસ, કેરોસીનની એજન્સી માટે લોન
gr
યોજનાનું નામ |
શિક્ષિત બેરોજગાર યુવાનોને પેટ્રોલપંપ, ગેસ, કેરોસીન/ક્રુડ વિતરણની એજન્સી માટે માજીન મની લોન સને ૨૦૦૦-૦૧ થી સરકારશ્રીએ કોર્પોરેશનને તબદીલ કરવામાં આવે છે.
લાયકાત / પાત્રતા |
અરજદાર અનુસુચિત જનજાતિનો ઉમેદવાર હોવો જોઈએ.
અનુસુચિત જનજાતિનો શિક્ષિત બેરોજગાર કે જેઓને પેટ્રોલપંપ, ગેસ, કેરોસીન/ક્રુડ વિતરણની એજન્સી ફાળવવામાં આવે તેમને આ યોજના હેઠળ માર્જીન મની લોન આપવામાં આવશે.
આવક મર્યાદા નથી.
ધિરાણ મર્યાદા / વ્યાજનો દર |
બેંક કે અન્ય નાણાંકીય સંસ્થાના ધિરાણના ૨૫ ટકા અને મહત્તમ રુ. ૨,૦૦,૦૦૦/- સુધીની માર્જીન મની લોન મળવાપાત્ર છે. વ્યાજનો દર ૧૪ ટકા.
અભિપ્રાય / ભલામણ |
આદિજાતિ વિસ્તારના અરજદારોએ જે તે વિસ્તારની પ્રાયોજના વહીવટદારશ્રી ની કચેરીની ભલામણ અને બીન આદિજાતિ વિસ્તારના અરજદારો તકેદારી અધિકારીશ્રી મારફત તૈયાર કરી કોર્પોરેશનને રજુ કરી શકશે.
લોન પરત કરવાનો સમયગાળો |
માર્જીન મની લોનની રકમને પ્રથમ બે વર્ષ માટે વસુલાતમાંથી મુક્તિ આપવામાં આવેલ છે. ત્યારબાદ સાત વર્ષના સરખા હપ્તામાં આ રકમ વસુલાત પેટે પરત મેળવવાની થાય.
સંબંધિત કડીઓ
યોજનાઓ અને પ્રોજેક્ટ
સંસ્થાગત ધિરાણ
સહકારી મંડળી ના સભ્યને વ્યક્તિગત ધિરાણ મૂડી
સ્વરોજગારી હેઠળ વ્યક્તિગત ધિરાણ
Beneficiaries
વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અર્થે લોન
કોમર્શિયલ પાયલોટ લાયસન્સ/ટ્રેઈની પાયલોટ લોન
અનુસુચિત જનજાતિના કાયદાના સ્નાતકોને સહાય
અનુસુચિત જનજાતિના કાયદાના સ્નાતકોને વકીલાતના ધંધા માટે સહાય
ઈન્ટીગ્રેટેડ ડેરી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ (આઈ.ડી.ડી.પી)
શિક્ષિત બેરોજગાર યુવાનોને પેટ્રોલપંપ, ગેસ, કેરોસીનની એજન્સી માટે લોન
ડોક્ટરોને સ્વતંત્ર વ્યવસાય શરુ કરવા માટે લોન/સહાયની યોજના
એમ.ડી. અથવા એમ.એસ. ડોક્ટરોને વ્યવસાય લોન/સહાયની યોજના
નાના વ્યવસાયકારોને વ્યવસાયનું સ્થળ અથવા દુકાન ખરીદવા માટે નાણાકીય સહાય
માઈક્રો ક્રેડિટ લોન યોજના
મહિલા સશક્તિકરણ યોજના
Loan Summary
યોજનાકીય માહિતી પુસ્તિકા
નાહરી કેન્દ્ર (રાજ્ય સરકારશ્રી દ્રારા સહાયિત)
શિક્ષારૂણ ( NSTFDC, કેન્દ્ર સરકારશ્રી દ્રારા સહાયિત)
ટ્રેકટર વીથ ટ્રોલી (NSTFDC, કેન્દ્ર સરકારશ્રી દ્રારા સહાયિત)
મોબાઇલ ફુડવાન (NSTFDC, કેન્દ્ર સરકારશ્રી દ્રારા સહાયિત)
પોલ્ટ્રી ફાર્મ (NSTFDC, કેન્દ્ર સરકારશ્રી દ્રારા સહાયિત)
ઓટો રીક્ષા (છકડો) (NSTFDC, કેન્દ્ર સરકારશ્રી દ્રારા સહાયિત)
માછીમારીની યોજના (NSTFDC, કેન્દ્ર સરકારશ્રી દ્રારા સહાયિત)
IELTS & TOFELની તાલીમ (રાજ્ય સરકારશ્રી દ્રારા સહાયિત)
ઇકોવાન (NSTFDC, કેન્દ્ર સરકારશ્રી દ્રારા સહાયિત)
આદિજાતિ લોકોને બેન્ક મારફતે ધંધા રોજગાર માટે ખરીદી કરેલ વાહન ઉપર ૬% ના વ્યાજના દરે સબસીડી આપવા બાબત
આદિજાતિના લોકોને બેન્ક મારફતે સ્વરોજગારી યોજના હેઠળ કોર્પોરેશને નક્કી કરેલા ધંધા રોજગારના હેતુઓ માટ
આદિજાતિના વિદ્યાર્થી દ્વારા બેન્ક મારફતે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લીધેલ લોન પર ૬% વ્યાજના દરે વ્યાજ
બેંક મારફતે બાંધકામ અને કૃષિ ક્ષેત્રે મોટા કદ ના વાહનો/મશીનો ખરીદવા લીધેલ લોન સામે વધુમાં વધુ ૯% વ્ય