આદિજાતિના લોકોનેે બેન્ક મારફતે સ્વરોજગારી યોજના હેઠળ કોર્પોરેશને નક્કી કરેલા ધંધા રોજગારના હેતુઓ માટે રૂ.૫.૦૦/- લાખ સુધીની લોન ઉપર ૬% ના વ્યાજ સબસીડી આપવા બાબત


gr

  • યોજનાનું નામ | આદિજાતિના લોકોને બેન્ક મારફતે સ્વરોજગારી યોજના હેઠળ કોર્પોરેશને નક્કી કરેલા ધંધા રોજગારના હેતુઓ માટે રૂ.૫.૦૦/- લાખ સુધીની લોન ઉપર ૬% ના વ્યાજ સબસીડી આપવા બાબત
  • યોજનાની લોનની રકમ રૂ. | રૂ.૩૦,૦૦૦/-(વ્યાજ સહાય)
  • યોજનાની ટૂંકી વિગત | આદિજાતિના લોકોને બેન્ક મારફતે સ્વરોજગારી યોજના હેઠળ કોર્પોરેશને નક્કી કરેલ ધંધા રોજગાર્ના હેતુઓ માટે સને-૨૦૨૦-૨૧ના વર્ષમાં કુલ:-૩૦૦ આદિજાતિના લોકોને રૂ,૫.૦૦/- લાખ સુધીની લોન મેળવે તે લોન ઉપર જે વ્યાજ હોય તેમાં ૬% ના વ્યાજના દરે વ્યાજ સબસીડી આપવા માટે વાર્ષિક એક લાભાર્થીને રૂ.૩૦,૦૦૦/- પ્રમાણે વ્યાજ સહાય મળવાપાત્ર થશે.
Also in this Section