ડોક્ટરોને સ્વતંત્ર વ્યવસાય શરુ કરવા માટે લોન/સહાયની યોજના


gr

  • યોજનાનું નામ | અનુસુચિત જનજાતિના મેડીકલ ડીગ્રી મેળવેલ ડોક્ટરોને સ્વતંત્ર વ્યવસાય શરુ કરવા માટે લોન/સહાયની યોજના. સને ૨૦૦૦-૦૧ થી સદર યોજના સરકારશ્રીએ કોર્પોરેશનને તબદીલ કરવામાં આવે છે.
  • લાયકાત / પાત્રતા | અરજદાર અનુસુચિત જનજાતિનો ઉમેદવાર હોવો જોઈએ.

    આ યોજનાનો લાભ અનુસુચિત જનજાતિના મેડીકલ ડીગ્રી ધરાવતા રજીસ્ટર્ડ પ્રેક્ટીસનરને જ આપવામાં આવશે. ઉડાણ અને સંતરામપાળ આદિજાતિ/ગ્રામ્ય વિસ્તારોમાં જ દવાખાનું ખોલનારને અગ્રતા આપવામાં આવશે.

    અરજદારે પોતાનું સ્વતંત્ર દવાખાનું શરુ કરવાની રહેશે. અન્ય વ્યક્તિ સાથે ભાગીદારી કરી શકાશે નહી.

    અરજદાર કે અરજદારના મા-બાપ સહીત કુટુંબના તમામ આવકના સાધનોની આવક મહત્તમ ૨,૦૦,૦૦૦/- થી વધવી જોઈએ નહી.
  • ધિરાણ મર્યાદા / વ્યાજનો દર | બેંક અથવા નાણાંકીય સંસ્થાઓ પાસેથી રુ. ૫૦.૦૦ લાખ સુધીની લોન મેળવે ત્યારે તેના પર ૬% ના દરે ચુકવવા પડતા વ્યાજની ગણ વર્ષ સુધીની વધુમાં વધુ રુ. ૩.૦૦ લાખ સુધીની વ્યાસ સબસીડી આપવી.
  • અભિપ્રાય / ભલામણ | આદિજાતિ વિસ્તારના અરજદારોએ જે તે વિસ્તારની પ્રાયોજના વહીવટદારશ્રી ની કચેરીની ભલામણ અને બીન આદિજાતિ વિસ્તારના અરજદારો તકેદારી અધિકારીશ્રી મારફત તૈયાર કરી કોર્પોરેશનને રજુ કરી શકશે.
સંબંધિત કડીઓ