આદિજાતિ લોકોને બેન્ક મારફતે ધંધા રોજગાર માટે ખરીદી કરેલ વાહન ઉપર ૬% ના વ્યાજના દરે સબસીડી આપવા બાબત


gr

  • યોજનાનું નામ | આદિજાતિ લોકોને બેન્ક મારફતે ધંધા રોજગાર માટે ખરીદી કરેલ વાહન ઉપર ૬% ના વ્યાજના દરે સબસીડી આપવા બાબત
  • યોજનાની લોનની રકમ રૂ. | રૂ.૧.૨૦ લાખ(વ્યાજ સહાય)
  • યોજનાની ટૂંકી વિગત | આદિજાતિ લોકોને બેન્ક મારફતે ધંધા રોજગાર માટે ખરીદ કરેલ વાહન ઉપર સને ૨૦૨૦-૨૧ના વર્ષમાં ૧૦૦ લોકોનેે રૂ.૫.૦૦/- લાખથીરૂ.૨૦.૦૦/- લાખ સુધીના વાહ્ન ઉપર ૬% (ટકા) ના દરે સબસીડી આપવા માટે વાર્ષિક એક લાભાર્થીને રૂ.૧,૨૦,૦૦૦/- પ્રમાણે સહાય મળવા પાત્ર થશે.
Also in this Section